લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. મૂળાના પાનનો રસ કાઢી તેમાં સૂરોખાર નાખી, રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ ને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.