Wednesday, 29 March 2023 | Login

Latest News

વિશ્વ ચકલી દિન : અવગણનાથી ઘટતી ચકલીઓની સંખ્યા - 4.0 out of 5 based on 3 votes

વિશ્વ ચકલી દિન : અવગણનાથી ઘટતી ચકલીઓની સંખ્યા

Friday, 20 March 2015 08:54 Written by
સમગ્ર વિશ્વ 20મી માર્ચે "વિશ્વ ચકલી દિન" તરીકે ઉજવે છે. ચકલીઓની ઘટતી વસ્તીના અનેક કારણો છે પરંતુ તેમાંનું સૌથી મોટું કારણ આપણી જ અવગણના છે. પહેલાં મકાનોમાં ચકલીઓ માટે ગોખલા રખતા હતા. આજે પાકા મકાનો બનતા ચકલીઓ ના કુદરતી રહેઠાણ ની સંખ્યા ઘટી છે. તેમનો કુદરતી આવાસ જોખમાઈ રહ્યો છે.…

આફ્રિકાનાં કિન્શાસા કોંગો માં ગણેશ મહોત્‍સવનો ભવ્‍યતાથી પ્રારંભ

Friday, 29 August 2014 07:57 Written by
આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થયો છે. આજે મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ના કિન્શાસા શહેરમાં ગજાનન મહારાજની સ્‍થાપના કરવામાં આવી રહી છે. જ્‍યાં દરરોજ ગણેશજીનું પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, ધુન, ભજન, કિર્તન સહિત સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કોંગો ગણેશ…
"ગામડાની સ્ત્રી" કહીને નવાઝે કર્યું વડાપ્રધાનનું અપમાન : મોદી - 5.0 out of 5 based on 1 vote

"ગામડાની સ્ત્રી" કહીને નવાઝે કર્યું વડાપ્રધાનનું અપમાન : મોદી

Sunday, 29 September 2013 13:49 Written by
આજે દિલ્હી માં ભાજપ આયોજિત એક રેલી માં નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધીની જાતકની કાઢી હતી. તેમને પાકિસ્તાન ના વડાપ્રધાન નવાઝ શરીફને મનમોહન સિંહ ને કથિત રીતે "ગામડાની સ્ત્રી" કહેવા પર આડે હાથે લીધા હતા અને આના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.   PM ને…

किंशासाचा राजा

Monday, 23 September 2013 17:24 Written by
संभाजी देशमुख -किंशासा कोंगो आफ्रिका .किंशासाचा राजा - सालाबाद्प्रमाणे याहीवर्षी प्रचंड उत्साहात साजरा झाला हा मध्य आफ्रीकेतील एकमेव सोहळा. किंशाच्या राजाचे यावर्षीचे हे ८ वे वर्ष. यावर्षी दोन मूर्तींची स्थापना झाली होति. एक मूर्ती श्री विजय अवलास्कर यांनी पाठवली होती तर दुसरी मूर्ती श्री अक्षय साळेकर यांनी पाठवली होती. किंशासामध्ये…

જૂનના અંત સુધીમાં મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા

Sunday, 16 June 2013 13:36 Written by
નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સંભવત: રથયાત્રા પહેલા નવા મંત્રીઓ કેબિનેટમાં સામેલ થાય તેવું જાણવા મળ્યું છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ચહેરામાં જેતપુરથી ચૂંટણીમાં વિજયી થયેલા જ્યેશ રાદડિયા અને લીમડીથી વિજેતા થયેલા કિરીટસિંગ રાણાનો સમાવેશ નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે.   રાજ્યના જળસંપત્તિ મંત્રી બાબુભાઇ બોખિરીયા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

સુઝૂકી કંપનીના માલિક ગુજરાતની મુલાકાતે

Saturday, 25 August 2012 15:01 Written by
જાપાનની સુઝૂકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓસામુ સુઝૂકી અને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ શિન્ઝો નાકાનિશી શનિવાર, ૨૫ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બેચરાજી નજીકના હંસલપુર ખાતે તેમની કંપનીના પ્લાન્ટની મુલાકાતે ગયા હતા. તે પહેલા તેઓ ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. સુઝૂકીની…
પાંચ વર્ષમાં દેશનાં તમામ ઘરોને વીજળી મળશે : PM - 5.0 out of 5 based on 1 vote

પાંચ વર્ષમાં દેશનાં તમામ ઘરોને વીજળી મળશે : PM

Monday, 30 November -0001 00:00 Written by
વડાપ્રધાન ડૉ. મનમહોન સિંઘે સ્વતંત્રતા દિવસ પર સવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેમણે પહેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. દેશની જનતાને અહીંથી તેમણે સંબોધન કર્યું હતું. દેશના 66મા સ્વતંત્રતા દિવસ પર સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે, ત્યારે લાલ કિલ્લા પર પણ તેની ધૂમ જોવા મળતી હતી. સ્વતંત્રતા…

વીજળી સંકટ મુદ્દે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પર કટાક્ષ

Monday, 30 November -0001 00:00 Written by
ઉત્તર ભારતમાં સતત બે દિવસ ઉભા થયેલા વીજળીસંકટને લઈને ટીમ અણ્ણા, વિપક્ષના આરોપો બાદ બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન પર જોરદાર કટાક્ષ કર્યો હતો. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે "વડાપ્રધાનજી, દેશના 19 રાજ્યોમાં 60 કરોડ લોકો અંધારામાં…

'ગૉડ પાર્ટિકલ'નાં રહસ્ય પરથી પડદો ઊચકાયો

Wednesday, 04 July 2012 18:30 Written by
જીનેવામાં વૈજ્ઞાનિકોએ બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે, તેમને પ્રયોગ દરમિયાન નવા કણ મળ્યાં છે, જેની ઘણીખરી ખૂબીઓ હિગ્સ બોસોન સાથે મળે છે. તેમને જણાવ્યું કે વૈજ્ઞાનિક નવા કણોના પૃથ્થકરણમાં જોડાઈ ગયા છે. જો કે તેમને એવું પણ કહ્યું છે કે આ નવા કણોનાં અનેક ગણા હિગ્સ…

મુસ્લિમ મતોને લઈને શંકર સિંહના નિવેદનથી હોબાળો

Tuesday, 03 July 2012 18:30 Written by
ગુજરાત કોંગ્રેસના મોવડી ગણાતા શંકર સિંહ વાઘેલાએ ગઈ કાલે રવિવારે ગાંધીનગર જીલ્લાના કોબા ખાતે કોંગ્રેસ અલ્પસંખ્યક પ્રકોષ્ઠની એક સભાને સંબોધતા કરેલા ભાષણને લઈને વિવાદ ઉભો થવા પામ્યો છે. શંકર સિંહે મુસ્લિમોની આ સભામાં કહ્યું હતું કે અમે તમાર પર જ નિર્ભર છીએ. કોંગ્રેસ પર પહેલાથી જ મુસ્લિમ સમર્થક પાર્ટી હોવાનો…

morpinch1