મોરપીંછ.કોમ - મુખ્ય સમાચાર

મુખ્ય સમાચાર (301)
Latest News
વિશ્વ ચકલી દિન : અવગણનાથી ઘટતી ચકલીઓની સંખ્યા - 4.0 out of 5 based on 3 votes
વિશ્વ ચકલી દિન : અવગણનાથી ઘટતી ચકલીઓની સંખ્યા
Friday, 20 March 2015 08:54 Written by મોરપીંછ.કોમ સમગ્ર વિશ્વ 20મી માર્ચે "વિશ્વ ચકલી દિન" તરીકે ઉજવે છે. ચકલીઓની ઘટતી વસ્તીના અનેક કારણો છે પરંતુ તેમાંનું સૌથી મોટું કારણ આપણી જ અવગણના છે. પહેલાં મકાનોમાં ચકલીઓ માટે ગોખલા રખતા હતા. આજે પાકા મકાનો બનતા ચકલીઓ ના કુદરતી રહેઠાણ ની સંખ્યા ઘટી છે. તેમનો કુદરતી આવાસ જોખમાઈ રહ્યો છે.…
Published in મુખ્ય સમાચાર
"ગામડાની સ્ત્રી" કહીને નવાઝે કર્યું વડાપ્રધાનનું અપમાન : મોદી - 5.0 out of 5 based on 1 vote
"ગામડાની સ્ત્રી" કહીને નવાઝે કર્યું વડાપ્રધાનનું અપમાન : મોદી
Sunday, 29 September 2013 13:49 Written by મોરપીંછ.કોમ આજે દિલ્હી માં ભાજપ આયોજિત એક રેલી માં નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધીની જાતકની કાઢી હતી. તેમને પાકિસ્તાન ના વડાપ્રધાન નવાઝ શરીફને મનમોહન સિંહ ને કથિત રીતે "ગામડાની સ્ત્રી" કહેવા પર આડે હાથે લીધા હતા અને આના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. PM ને…
Published in મુખ્ય સમાચાર
Popular News
એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…
किंशासाचा राजा
Monday, 23 September 2013 17:24 Written by संभाजी देशमुख संभाजी देशमुख -किंशासा कोंगो आफ्रिका .किंशासाचा राजा - सालाबाद्प्रमाणे याहीवर्षी प्रचंड उत्साहात साजरा झाला हा मध्य आफ्रीकेतील एकमेव सोहळा. किंशाच्या राजाचे यावर्षीचे हे ८ वे वर्ष. यावर्षी दोन मूर्तींची स्थापना झाली होति. एक मूर्ती श्री विजय अवलास्कर यांनी पाठवली होती तर दुसरी मूर्ती श्री अक्षय साळेकर यांनी पाठवली होती. किंशासामध्ये…
Published in મુખ્ય સમાચાર
જૂનના અંત સુધીમાં મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા
Sunday, 16 June 2013 13:36 Written by મોરપીંછ.કોમ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સંભવત: રથયાત્રા પહેલા નવા મંત્રીઓ કેબિનેટમાં સામેલ થાય તેવું જાણવા મળ્યું છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ચહેરામાં જેતપુરથી ચૂંટણીમાં વિજયી થયેલા જ્યેશ રાદડિયા અને લીમડીથી વિજેતા થયેલા કિરીટસિંગ રાણાનો સમાવેશ નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી બાબુભાઇ બોખિરીયા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી…
Published in મુખ્ય સમાચાર