મોરપીંછ.કોમ - મુખ્ય સમાચાર

મુખ્ય સમાચાર (301)
Latest News
ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ ઓન સોલાર એનર્જી એપ્રિલ-ર૦૧૦માં યોજાશે
Monday, 18 January 2010 18:30 Written by મોરપીંછ.કોમ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે અમેરિકાની કિલન્ટન કલાયમેટ ઇનિશ્યેટીવ સંસ્થાના અધ્યક્ષ શ્રીયુત ઇરા મેગ્જુનર અને તેમના બે સહયોગીઓએ (Mr. IRA MAGZINER) ગુજરાતમાં સોલાર એનર્જી પાર્ક સ્થાપવાના પ્રોજેકટ સંદર્ભમાં ફળદાયી બેઠક યોજી હતી. કિલન્ટન કલાયમેટ ઇનિશ્યેટીવ ફાઉન્ડેશન પર્યાવરણીય ઊર્જાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રોજેકટની ખ્યાતિ ધરાવે છે અને ગુજરાત સરકારની સૌરશકિત ઊર્જાની…
Published in મુખ્ય સમાચાર
અમરેલી જિલ્લાનો બીજો ગરીબ કલ્યાણ મેળો
Wednesday, 20 January 2010 18:30 Written by મોરપીંછ.કોમ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગરીબોને ગરીબીમાંથી મૂકત કરવા જન્મથી મરણ સુધી આ સરકાર બધી જ યોજના સાથે ગરીબની પડખે ઉભી રહી છે ત્યારે હવે ગરીબને છેતરનારા અને ગરીબના હક્કનું છીનવી લેનારાને કોઇ ગરીબ કાણીપાઇ પરખાવે નહીં. આ સરકાર વચેટીયા જમાતને સીધી દોર કરી દેશે. તેમણે જણાવ્યું કે ‘‘ગરીબી…
Published in મુખ્ય સમાચાર
Popular News
એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…
સ્વર્ણિમ ગુજરાત વર્ષ -૨૦૧૦ પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Thursday, 21 January 2010 18:30 Written by મોરપીંછ.કોમ ગાંધીનગર, શુક્રવારઃ આપણા ૬૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજય કક્ષાનો મહોત્સવ આ વખતે સુરેન્દ્રનગર ખાતે યોજાઇ રહ્યો છે. આ પ્રજાસત્તાકપર્વ નિમિત્તે ભારતના સંવિધાનના મહાગ્રંથની ગરિમાપૂર્ણ સન્માન યાત્રાનું અનોખું આયોજન કરાયેલ છે. તા.૨૪મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગરમાં ખૂબજ ઉત્સાહ પૂર્વક સંવિધાનના સન્માન અને વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. બંધારણનાં…
Published in મુખ્ય સમાચાર
તાર૬મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગરનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધમધમી ઉઠયું
Monday, 25 January 2010 18:30 Written by મોરપીંછ.કોમ ગુજરાતના રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ પ્રજાસત્તાક પર્વની ખુશનૂમા પ્રભાતે સુરેન્દ્રનગરની ધરતી પરથી રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્ટ્રગીતની ધૂન વચ્ચે બાઅદબ લહેરાવ્યો, તે અવસરે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને ભારે સન્માનપૂર્વક સલામી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસીઓએ આ વેળાએ અશ્વદળના દિલધડક પ્રયોગો, રંગારંગભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો…
Published in મુખ્ય સમાચાર