મોરપીંછ.કોમ - મુખ્ય સમાચાર

મુખ્ય સમાચાર (301)
Latest News
ઇસરો-ISGની કલાઇમેટ ચેંજ અંગેની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ
Wednesday, 03 February 2010 18:30 Written by મોરપીંછ.કોમ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ઇસરો'માં કલાઇમેટ ચેંજ વિષયક રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં પર્યાવરણ અને વિકાસ સુસંગત એવી નવી ફોર્મ્યુલા SAVE EAST-WEST પ્રસ્તુત કરી હતી. કલાઇમેટ ચેંજના પડકારો માટેની મુખ્યમંત્રીશ્રીની આ FORMULA આ પ્રમાણે છેઃ SAVE EAST-WEST EAST WEST ENERGY WATER AIR ENVIRONMENT STEAM SOCIETY TRANSPORT TIME ઇન્ડિઅન સોસાયટી ઓફ જીઓમેટીકસ (ISG)…
Published in મુખ્ય સમાચાર
મુખ્યમંત્રી શ્રીઃ ગરીબ કલ્યાણ મેળાની અભૂતપૂર્વ સફળતા
Monday, 08 February 2010 18:30 Written by મોરપીંછ.કોમ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની અભૂતપૂર્વ સફળતાના અનેકવિધ સોપાનો આપતાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા કરવાની સ્પર્ધાનું અદ્દભુત વાતાવરણ વહીવટીતંત્રે ગુજરાતમાં ઉભુ કર્યુ છે. ૫૦ ગરીબ કલ્યાણ મેળા પૂરા થશે ત્યારે પ્રાથમિક અંદાજે રૂ.૧૫૦૦ કરોડની સહાય ગરીબોને મળશે તે ગણતરીથી વાસ્તવમાં રૂ.૨૬૦૦ કરોડની સહાય ઉપર પહોંચી ગઇ…
Published in મુખ્ય સમાચાર
Popular News
એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…
ગુજરાત સદાય આદિવાસી કલ્યાણના સર્વાંગી હિતો હક્કો અને રક્ષણ માટે પ્રતિબદ્ધ છે - મુખ્યમંત્રીશ્રી
Wednesday, 10 February 2010 18:30 Written by મોરપીંછ.કોમ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસીઓના સર્વાંગી હિતો, હક્કો રક્ષણ અને કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. તેમણે રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમાં જણાવ્યું કે વનબંધુ કલ્યાણ યોજના અને ન્યુ ગુજરાત પેટર્નના પરિણામલક્ષી અમલીકરણથી આદિવાસી વિકાસમાં ગુણાત્મક બદલાવ અને ગતિશીલતા આવ્યાં છે. ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક આજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને…
Published in મુખ્ય સમાચાર
ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે પુરૂ પાડયું
Monday, 15 February 2010 18:30 Written by મોરપીંછ.કોમ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ શહેરના પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે દેશને પુરૂ પાડયું છે. શહેરી શ્રમયોગીઓની વિરાટ જનશકિતએ ગરીબ કલ્યાણમેળાને આપેલા અભૂતપૂર્વ સમર્થનને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબોને લૂંટનારા ૬૦ વર્ષ જુના રોગચાળાને નાબૂદ કરવા તેમની સરકાર…
Published in મુખ્ય સમાચાર