Latest News
गीता पढो - आलस्य त्यज कर आत्म उन्नति
Friday, 27 November 2009 14:27 Written by sjeditor आलस्य त्यज कर आत्म उन्नति के लिये आगे बढो, सुखशांति का भंडार तुम में है भरा, गीता पढो । भगवान के तुम अंश हो बतला रही गीता तुम्हें, पर मोह निद्रा मग्न सोते, काल बहु बीता तुम्हें । तुम हो अजर, तुम हो अमर, मरने की झंझट छोड…
Published in સંસ્કાર-દર્શન
એકતાની વિજય - 5.0 out of 5 based on 1 vote
એકતાની વિજય
Friday, 04 December 2009 13:53 Written by મોરપીંછ.કોમ એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઊડી રહ્યું હતું. તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા. દાણા જોઈને કબૂતર બોલ્યા "વાહ! આજે તે સવાર-સવારમાં જ આપણને ભોજનનો સુઅવસર મળી ગયો. ચાલો નીચે ઊતરીએ." એ કબૂતરોના રાજા સૌથી આગળ ઊડી રહ્યા હતાં. તેમણે કહ્યું - "અવિચાર ના કરો, ગમે ત્યાં ન…
Published in સંસ્કાર-દર્શન
ત્યાગ થી જ સુખ છે - સ્વામી આત્માનંદ - 5.0 out of 5 based on 1 vote
ત્યાગ થી જ સુખ છે - સ્વામી આત્માનંદ
Friday, 18 December 2009 15:58 Written by સ્વામી આત્માનંદ બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી - "બહેન! તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે?" બીજી કીડીએ ઉત્તર આપતા કહ્યું - "હા બહેન! કેમ નહીં. અહીં…
Published in સંસ્કાર-દર્શન
ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
Friday, 01 January 2010 14:46 Written by સ્વામિની અમિતાનંદ એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું. એક દિવસ…
Published in સંસ્કાર-દર્શન
અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
Friday, 01 January 2010 14:50 Written by સ્વામી રામરાજ્યમ્ આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો હતો, એ પણ જઈ ચૂકી હતી. હવે હું શું…
Published in સંસ્કાર-દર્શન
Popular News
સ્વામી રામકૃષ્ણ પરમહંસનાં ધર્મ પત્ની શારદામણિ કાલી માતાનાં અનન્ય ભક્ત…
નમામિ ગંગે તવ પાડપંકજં સુરસુરૈવર્દિતદિવ્યરૂપમ, ભુક્તિ ચ મુક્તિ ચ દદાસી…
સુમુખશ્વેકદંતશ્વ કપિલો ગજકર્ણક:, લંબોદરશ્વ વિકટો વિઘ્નનાશો વિનાયક:, ધૂમ્ર્કેતુગર્ણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન:,…
|| દોહા || શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર…
ગાયત્રી મહિમા
Friday, 01 July 2011 17:59 Written by મોરપીંછ.કોમ વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સાવિત્રી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે. ત્રણ સ્વરૂપ દેવી…
Published in ધર્મ-દર્શન
હનુમાન ચાલીસા
Friday, 01 July 2011 17:56 Written by મોરપીંછ.કોમ || દોહા || શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ | બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ || બુધ્ધિ હિન તનુ જાનિ કે સૂમિરૌ, પવન કુમાર | બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ, હરહુ કલેસ બિકાર || જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીશ તિહુ લોક ઉજાગર ||…
Published in ધર્મ-દર્શન
શિક્ષાપત્રી - 5.0 out of 5 based on 1 vote
શિક્ષાપત્રી
Thursday, 30 June 2011 10:47 Written by મોરપીંછ.કોમ હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનનેવિષે વિહારના કરનારા છે. (૧) અને વૃતાલય ગામન. વિષે રહ્યાં એવા સહજાનંદસ્વામી જે અમે તે અમે જેતે નાના…
Published in ધર્મ-દર્શન