સૂતજી કહે છે - જે મુનિવરો! હવે બીજો ઇતિહાસ સાંભળો, જેમાં આ દેવીભાગવતનું માહાત્મ્ય કહેવામાં આવ્યું છે. એક વખતની વાત છે કે મુનિવર અગસ્ત્યજી, જેમના પત્ની લોપામુદ્રા સાથે કાર્તિકસ્વામી પાસે ગયા અને પ્રણામ કરીને તેમની પાસે અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી.
000 દેવી ભાગવતના મહાત્મ્ય-પ્રસંગમાં રાજા સુદ્યહન્મનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફલરૂપે સદાને માટે પુરુષ બનીને રાજયલાભ અને પરમપદ પ્રાપ્ટ થયા ની કથા - 5.0 out of 5 based on 1 vote
દેવી ભાગવતના મહાત્મ્ય-પ્રસંગમાં રાજા સુદ્યહન્મનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફલરૂપે સદાને માટે પુરુષ બનીને રાજયલાભ અને પરમપદ પ્રાપ્ટ થયા ની કથા
About Author
Latest from મોરપીંછ.કોમ
Leave a comment
Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.