Latest News
Published in ભજન-કવિતા
ઈશ્વરના સ્વરૂપ વિષે
Saturday, 12 May 2012 17:59 Written by નરસિંહ મહેતા જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કાઇ નવસરે, ઊગરે એક ઉદ્રેવ્ગ ધરવો; હું કરું…
Published in ભજન-કવિતા
Tagged under
હે જગત્રાતા
Thursday, 05 April 2012 03:40 Written by મોરપીંછ.કોમ હે જગત્રાતા વિશ્વ-વિધાતા હે સુખ-શાંતિ-નિકેતન હે ! પ્રેમ કે સિંધો દીન કે બંધો દૂ:ખ-દરિદ્ર-વિનાશન હે ! નિત્ય અખંડ અનંત અનાદિ,…
Published in ભજન-કવિતા
પરોઢિયે પંખી જાગીને
Thursday, 05 April 2012 03:30 Written by મોરપીંછ.કોમ પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન, પરોઢિયે મંદિર-મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતીમાં તું છે નભમાં સાગર મહી…
Published in ભજન-કવિતા
ઓ ઈશ્વર ભજીએ તને
Thursday, 05 April 2012 03:27 Written by મોરપીંછ.કોમ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ એ જં અમારાં કામ. હેત લાવી હસાવ તું…
Published in ભજન-કવિતા
Popular News
હે જગત્રાતા વિશ્વ-વિધાતા હે સુખ-શાંતિ-નિકેતન હે ! પ્રેમ કે સિંધો…
ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા…
નિત્યક્રમ
Thursday, 05 April 2012 03:18 Written by મોરપીંછ.કોમ પરોઢિયે નિત ઊઠીને લેવું ઇશ્વરનામ, દાતણ કરી નાહયા પછી કરવા પાઠ તમામ. કહ્યું કરો માં-બાપનું, ડો મોટાને માન, ગુરુને બાપ…
Published in ભજન-કવિતા
તું લખ મને……!
Sunday, 21 August 2011 11:01 Written by નિપુણ ચોકસી વાંસળીના મધુર સૂર થી ઘાયલ થયેલી રાધાની વાત સખી, તું લખ મને, વૃંદાવન માં રમેલા જીવનરાસની મધુર સ્મૃતિની વાત સખી,…
Published in કવિતાઓ
ઝવેરચંદ મેઘાણી
Sunday, 07 August 2011 16:04 Written by મોરપીંછ.કોમ ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી…
Published in સાહિત્યકાર પરિચય
ઊમાશંકર જોષી
Wednesday, 03 August 2011 18:58 Written by મોરપીંછ.કોમ ઊમાશંકર જોષી ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડા બામણામાં 1911માં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક…
Published in સાહિત્યકાર પરિચય
મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો
Sunday, 24 July 2011 15:26 Written by મનોજ ખંડેરિયા આખો જન્મારો ફૂંક્યો છે કેદારો ગીરવે મૂક્યો છે જળમાં એવું શું કે જળ પર - નભનો ઓછાયો ઝૂક્યો છે…
Published in કવિતાઓ