મોરપીંછ.કોમ - પ્રવાસન
Latest News
ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન
Thursday, 05 April 2012 11:54 Written by મોરપીંછ.કોમ સાસન ગીરથી 12 કિમી. દૂર પશ્ચિમમાં દેવળીયા ખાતે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન આવેલું છે. જંગલમાં સિંહો ને જોવા જોવાની બાબત સાવ જુદી છે. ગીરમાં તેમને…
Published in પ્રવાસન ક્ષેત્રો
અહા ! ઝોંગો
Sunday, 07 August 2011 17:12 Written by મોરપીંછ.કોમ ઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો છે. આ જાજરમાન ધોધ ૬૫ મીટર ઉપરથી નીચેના ખડકો પર પડી ને સુંદર કુદરતી ધુમ્મસ…
Published in વિશ્વ પ્રવાસ
પ્રતાપ વિલાસ પૅલેસ
Wednesday, 13 July 2011 21:00 Written by મોરપીંછ.કોમ ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ કરાવ્યું હતું. જે યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનું સુંદર…
Published in કિલ્લાઓ અને મહેલો
ઓરર્ચાડ પૅલેસ
Wednesday, 13 July 2011 20:57 Written by મોરપીંછ.કોમ આ મહેલ ગોંડલના મહારાજનો મુખ્ય નિવાસ સ્થાન હતો. તેમના જ પરિવાર દ્વારા આ મહેલને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. અહીંના…
Published in કિલ્લાઓ અને મહેલો
વિજય વિલાસ પૅલેસ
Wednesday, 13 July 2011 20:54 Written by મોરપીંછ.કોમ વિજય વિલાસ પૅલેસ રૂકમણી નદીના કિનારે આવેલું છે. જે માંડવીથી ૮ કિ.મી. દૂર છે. આ પૅલેસ તે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત…
Published in કિલ્લાઓ અને મહેલો
Popular News
ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્મી નિવાસ પૅલેસ…
આ મહેલ ગોંડલના મહારાજનો મુખ્ય નિવાસ સ્થાન હતો. તેમના જ…
ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ…
જો તમે વિવિધ સંસ્કૃતિ, અનોખું આર્કિટેક્ચર, સમુદ્રી સફર કે ફેંટાસ્ટીક …
લક્ષ્મી નિવાસ પૅલેસ
Wednesday, 13 July 2011 20:49 Written by મોરપીંછ.કોમ ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્મી નિવાસ પૅલેસ બનાવ્યો હતો. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્સ મંટ હતા. તે ૧૯…
Published in કિલ્લાઓ અને મહેલો
લખોટા કિલ્લો
Tuesday, 05 July 2011 19:23 Written by મોરપીંછ.કોમ આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી…
Published in કિલ્લાઓ અને મહેલો
પાવાગઢ કિલ્લો
Tuesday, 05 July 2011 19:21 Written by મોરપીંછ.કોમ આ કિલ્લો ઐતિહાસિક બેનમૂન સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો…
Published in કિલ્લાઓ અને મહેલો
લોથલ
Sunday, 03 July 2011 19:54 Written by મોરપીંછ.કોમ લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે.અહીં સિંધુની ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલની…
Published in ઐતિહાસિક સ્થળો
વડનગર
Sunday, 03 July 2011 19:52 Written by મોરપીંછ.કોમ વડનગર તેના સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થાનકો માટે જાણીતું છે. સ્થાપત્યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્થાપત્ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન…
Published in ઐતિહાસિક સ્થળો