Monday, 05 June 2023 | Login
મોરપીંછ.કોમ - પ્રવાસન

Latest News

ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન

Thursday, 05 April 2012 11:54 Written by
સાસન ગીરથી 12 કિમી. દૂર પશ્ચિમમાં દેવળીયા ખાતે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન આવેલું છે. જંગલમાં સિંહો ને જોવા જોવાની બાબત સાવ જુદી છે. ગીરમાં તેમને…

અહા ! ઝોંગો

Sunday, 07 August 2011 17:12 Written by
ઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો  છે. આ જાજરમાન ધોધ  ૬૫ મીટર ઉપરથી નીચેના ખડકો પર પડી ને સુંદર કુદરતી ધુમ્મસ…

પ્રતાપ વિલાસ પૅલેસ

Wednesday, 13 July 2011 21:00 Written by
ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ કરાવ્‍યું હતું. જે યુરોપીય સ્‍થાપત્‍યો તથા ભારતીય કોતરણી કામનું સુંદર…

ઓરર્ચાડ પૅલેસ

Wednesday, 13 July 2011 20:57 Written by
આ મહેલ ગોંડલના મહારાજનો મુખ્‍ય નિવાસ સ્‍થાન હતો. તેમના જ પરિવાર દ્વારા આ મહેલને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્‍યો. અહીંના…

વિજય વિલાસ પૅલેસ

Wednesday, 13 July 2011 20:54 Written by
વિજય વિલાસ પૅલેસ રૂકમણી નદીના કિનારે આવેલું છે. જે માંડવીથી ૮ કિ.મી. દૂર છે. આ પૅલેસ તે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત…

Popular News

ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્‍મી નિવાસ પૅલેસ…
આ મહેલ ગોંડલના મહારાજનો મુખ્‍ય નિવાસ સ્‍થાન હતો. તેમના જ…
ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ…
જો તમે વિવિધ સંસ્કૃતિ, અનોખું આર્કિટેક્ચર, સમુદ્રી સફર કે ફેંટાસ્ટીક …

લક્ષ્‍મી નિવાસ પૅલેસ

Wednesday, 13 July 2011 20:49 Written by
ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્‍મી નિવાસ પૅલેસ બનાવ્‍યો હતો. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્‍સ મંટ હતા. તે ૧૯…

લખોટા કિલ્‍લો

Tuesday, 05 July 2011 19:23 Written by
આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી…

પાવાગઢ કિલ્‍લો

Tuesday, 05 July 2011 19:21 Written by
આ કિલ્‍લો ઐતિહાસિક બેનમૂન સ્‍થાપત્‍ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્‍લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો…

લોથલ

Sunday, 03 July 2011 19:54 Written by
લોથલ એક પુરાતત્‍વીય સ્‍થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્‍યા તે સિંધુ સભ્‍યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્‍કૃતિની સભ્‍યતા લોથલમાં જોવા મળે છે.અહીં સિંધુની ખીણના અન્‍ય સ્‍થાપત્‍યો ઉપરાંત શ્રેષ્‍ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્‍કૃતિ લોથલની…

વડનગર

Sunday, 03 July 2011 19:52 Written by
વડનગર તેના સ્‍થાપત્‍યો અને ઐતિહાસિક સ્‍થાનકો માટે જાણીતું છે. સ્‍થાપત્‍યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્‍થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્‍ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્‍થાપત્‍ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્‍યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્‍થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન…

morpinch1